Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન શિક્ષકોને પણ હવે સ્કૂલમાં જવાની જરૂર નથી

ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન  શિક્ષકોને પણ હવે સ્કૂલમાં જવાની જરૂર નથી
Webdunia
સોમવાર, 23 માર્ચ 2020 (19:43 IST)
બ્રેકિંગ ન્યુઝ- 
Corona Gujarat Updates- બ્રેકિંગ ન્યુઝ- 
 
ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન 
શિક્ષકોને પણ હવે સ્કૂલમાં જવાની જરૂર નથી
 
કોરોના વાયરસના અત્યાર સુધી 450થી વધારે કેસ ભારત દેશમાં આવી ગયા છે. ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યા અત્યાર સુધી 29 થઈ ગઈ છે. આ કારણોસર ગુજરાત સરકારે આ નિર્ણય લીધું છે કે  
 
ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન 
શિક્ષકોને પણ હવે સ્કૂલમાં જવાની જરૂર નથી
 આ વર્ષે જૂનથી જ શરૂ થશે નવું સત્ર
રાજ્ય સરકારનો મોટો નિર્ણય
 ધોરણ 11ના વિદ્યાર્થીઓને પણ અપાશે માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે. ગુજરાતના ઘણા જિલાઓમાં લોકડાઉન કર્યુ છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સીવાય તમામ દુકાનો, કંપનીઓ અને સંસ્થાઓ સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ. આજ થી જ જાહેરનામનો અમલ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sugar Vs Jaggery: સ્વાસ્થ્ય માટે શુ સારુ છે ખાંડ કે ગોળ ? જાણો તેના ફાયદા

શું રાણા સાંગાએ પત્ર લખીને બાબરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું?

બર્મી પોટેટો કરી રેસીપી

ચિકન લોલીપોપ chicken lollipop recipe

બોધ વાર્તા- નોટબુકનો પુનઃઉપયોગ:

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

આગળનો લેખ
Show comments