Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાનગર પાલિકામાં થયેલ ઓછા મતદાન માટે કોણ જવાબદાર ? કોરોનાનો ભય કે ભાજપની નિષ્ક્રિયતા ?

AAP અને MIM ના આગમનથી કોંગ્રેસને થશે ફાયદો ?

Webdunia
સોમવાર, 22 ફેબ્રુઆરી 2021 (14:54 IST)
સમગ્ર રાજયમાં ચૂંટણીના માહોલ વચ્ચે આ વખતે મતદારોને રીઝવવા માટે પ્રયાસો થયા પણ મતદારો આ વખતે અલગ જ મૂડમાં હતા તેમ માનવામાં આવે છે.પરંતુ હકીકત આ વખતે ભાજપમાં શહેરમાં ઘણા નેતાઓ નિષ્ક્રિય રહ્યા હોવાની વાત સામે આવી રહી છે જેથી ભાજપની પેનલ ધરાવતા વિસ્તરમાં મતદાન નીરસ રહ્યુ અને બીજા વોટ આપ,mim અને કોંગ્રેસમાં ડાયવર્ટ થયાં હોવાની વિગત આઈબી પાસેથી જાણવા મળી રહી છે.
રાજ્યના ચાર મહાનગરના આઈ બીના પ્રાથમિક સર્વેમાં જાણવા મળી છે કે અમદાવાદમાં ભાજપના નેતાઓ નિષ્ક્રિય રહ્યા. કોંગ્રેસને mim અને આપના વોટ ડાયવર્ટ થયા. 

-  અમદાવાદમાં ભાજપ. સત્તા બનાવશે પરંતુ તેમની અનેક જગ્યાએ પેનલ તૂટશે. mim પોતાનું ખાતું અમદાવાદમાં ખોલશે ,કોંગ્રેસનો સ્થિતિમાં કોઈ ખાસ ફરક નહિ પડે.
-  રાજકોટમાં એક બે વોર્ડમાં ભાજપના ચાલુ સત્તામાં ગાબડું પડી શકે છે.જ્યાં પણ સ્થાનિક નેતાઓ નિષ્ક્રિય રહ્યા હોવાની અસર રહી હતી.
-  વડોદરામાં કોંગ્રેસની સ્થિતિ અગાઉ કરતા સારી થઈ શકે છે .જ્યાં લઘુમતી સમાજના મતદાનની ટકાવારી વધી શકે છે જેનો ફાયદો કોંગ્રેસને થશે પરંતુ ભાજપની સરસાઈ ઘટી શકે છે.
- સુરતમાં  સૌરાષ્ટ્ર ફેક્ટર કામ કર્યું છે જેની અસર ઉમેદવારને સીધી મતદાન પર થઇ છે.આપ અને કોંગ્રેસનું સ્થિતિમાં સુધારો થશે.ભાજપની પેનલ સુરતમાં તૂટી શકે છે

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments