Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોધરાકાંડ બાદ થયેલા ગુલબર્ગ કાંડમાં મોદીને ફરીવાર ક્લિનચીટ

Webdunia
ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (12:29 IST)
ગોધરાકાંડ બાદ થયેલા તોફાનો મામલે નરેન્દ્ર મોદીને મળેલી ક્લિનચીટને પડકારતી પિટીશન હાઇકોર્ટે આખરે રદ કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે, આ મામલે નીચલી કોર્ટ વધુ તપાસ માટે આદેશ કરી શકે છે. આ પિટીશન તોફાનોમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની જાકિયા જાફરીએ દાખલ કરી હતી. આ અંગે સુનાવણી ગત 3 જુલાઇએ પૂરી થઇ ગઈ હતી, જ્યારે આજે 5 ઓક્ટોબરે હાઇકોર્ટ આ મામલે ચુકાદો આપતાં પિટીશન રદ કરી હતી.- હાઇકોર્ટમાં કરાયેલ પિટીશનમાં નિચલી કોર્ટના ચૂકાદાને પડકારવામાં આવ્યો હતો. આ ચૂકાદો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ કરેલી તપાસના આધારે આપવામાં આવ્યો હતો. જેમાં મોદી સહિત 56 લોકોને ક્લિનચીટ આપવામાં આવી હતી. પિટીશનમાં આક્ષેપ કરાયો હતો કે આ તોફાનો પાછળ મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ રિવ્યૂ પિટીશન કરવામાં જાકિયા જાફરી ઉપરાંત સામાજિક કાર્યકર્તા તીસ્તા સીતલવાડની એનજીઓ 'સિટીજન ફોર જસ્ટિસ એન્ડ પીસ' પણ સામેલ હતા. મોદી અને સીનિયર પોલીસ ઓફિસર્સ સહિત 59 કાવતરામાં કથિત રીતે સામેલ હોવાથી તેમને આરોપી બનાવવામાં આવે. હાઇકોર્ટ આ મામલે ફરીથી તપાસના આદેશ આપે.

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments