Webdunia - Bharat's app for daily news and videos

Install App

કચ્છ યૂનિવર્સિટીમાં ABVP કાર્યકર્તાઓની ગુંડાગર્દી, પ્રોફેસર પર કાલિખ પોતીને સરઘસ કાઢ્યુ

Webdunia
બુધવાર, 27 જૂન 2018 (17:08 IST)
ગુજરાતના ભુજમાં એક પ્રોફેસર સાથે એબીવીપી દ્વારા ગૈરવર્તણૂકનો મામલો સામે આવ્યો છે. આજે એબીવીપીના 15-20 કાર્યકર્તાઓએ સાયંસ ડિપાર્ટમેંટૅના હેડના ચેહરા પર કાલિખ પોતીને તેમને આ જ હાલતમાં સરઘસ કાઢ્યુ અને તેમની સાથે ગેરવર્તણૂંક પણ કરી.   મામલો સામે આવ્યા પછી પોલીસે આરોપી વિદ્યાર્થીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી લીધી છે અને તપાસ શરૂ કરી દીધી છે. એબીવીપીની આ ગુંડાગર્દીથી કૈપંસમાં તનાવનુ વાતાવરણ બની ગયુ હતુ.  માહિતી મુજબ ડિપાર્ટમેંટ હેડ એક ચૂંટણી સંબંધી સમિતિના અધ્યક્ષ પણ છે. 
 
આ ઘટૅના યૂનિવર્સિટીના સીનેટ ચૂંટણીના ઠીક પહેલા થઈ છે. યૂનિવર્સિટીના વાઈસ ચાંસલરે આ બાબતે તેમની ખૂબ નિંદા કરી છે. તેમણે કહ્યુ છે કે તેઓ એબીવીપીની ગુંડાગર્દીની નીંદા કરે છે. સાથે જ તેમને મામલાની તપાસ કરાવવાની માંગ ઉઠાવી.  એબીવીપીના કાર્યકર્તાઓએ ડિપાર્ટમેંટ હેડ પર વિદ્યાર્થી ચૂંટણીમાં ધાંધલી કરવાનો આરોપ લગાવ્યો છે.  દાવો છે કે આગામી મહિને થનારી સીનેટ ચૂંટણીમાં અનેક વિદ્યાર્થીઓના નામ કાપવામાં આવ્યા છે.  તેઓ આ મામલાને લઈને જ ગિરીન બખ્શી પાસે ગયા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

વધુ જુઓ..

નવીનતમ

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

આગળનો લેખ
Show comments