Webdunia - Bharat's app for daily news and videos

Install App

Covaxinનુ ઉત્પાદન વધારવા માટે સરકારે ગુજરાતના અંકલેશ્વરમાં વેક્સીન ઉત્પાદન સુવિધાને આપી મંજૂરી

Webdunia
મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (15:53 IST)
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે માહિતી આપી કે સરકારે ગુજરાતમાં અંકલેશ્વર ખાતે ભારત બાયોટેકના કોવાક્સિનના ઉત્પાદન માટે વેક્સીન ઉત્પાદન સુવિધાને મંજૂરી આપી છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક ભારતની એકમાત્ર કંપની છે જે સ્વદેશી રીતે વિકસિત અને સામૂહિક રીતે રસી બનાવે છે. રસી ટ્રાયલ પર 10 વૈજ્ઞાનિક પ્રકાશનો સાથે તેને 15 મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યુ. 
 
રસાયણ અને ઉર્વરક અને સ્વાસ્થ્ય મંત્રાલય બંનેનુ નેતૃત્વ કરનારા મંત્રીએ ઉલ્લેખ કરતા કહ્યુ "સૌને વેક્સીન મફત વેક્સીન પીએમ નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ ને જોતા આવુ કરવાથી વેક્સીનનો સ્ટોક વધશે અને દુનિયાના સૌથી મોટા વેક્સીન અભિયાનમાં ગતિ આવશે. 
 
આ વર્ષે મે મહિનામાં, ભારત બાયોટેકે જાહેરાત કરી હતી કે તે અંકલેશ્વર ખાતે તેની પેટાકંપનીમાં કોવાસીનના વધારાના 200 મિલિયન ડોઝનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments