Dharma Sangrah

Fire in Jamnagar: મોટી ખાવડીમાં રિલાયંસ મોલમાં લાગી આગ, કોઈ જાનહાની નહી VIDEO

Webdunia
શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2024 (06:56 IST)
Reliance Mall fire


- રિલાયન્સ ટાઉનશિપમાં અંબાણી પરિવારના નિવાસસ્થાન નજીકના મોલમાં જ ગંભીર દુર્ઘટના સર્જાઈ. 
- વિકરાળ આગથી ટાઉનશિપમાં પણ ભયનો માહોલ.
- જામનગર તથા એસ્સાર અને ન્યારા રિફાઇનરીના ફાયરબ્રિગેડ પણ દોડ્યાં.

<

ગુજરાતના જામનગરના મોતી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં આગ લાગવાની ઘટના સામે આવી કોઈ જાનહાની કોઈ માહિતી નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. #jamnagar #Reliance #GujaratiNews pic.twitter.com/DzJkYI3zFf

— Webdunia Gujarati (@Webdunia_Guj) February 9, 2024 >

ગુજરાતના જામનગરના મોતી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.  આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

અરજી લેખન નમૂનો

રોજ સવારે ખાલી પેટે પીવો બ્લેક ટી, બ્લેક ટી પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

VIROSH Wedding : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોડાના થયા લગ્ન: સાત જન્મો માટે બન્યા એકબીજાના હમસફર, તેલુગૂ રીતિ-રિવાજોથી થયા લગ્ન

ગુજરાતી જોક્સ - શું બકવાસ છે

ગુજરાતી જોક્સ - બ્યુટીફુલ રેડ અન્ડરવેર

આગળનો લેખ
Show comments