Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમવાર વહેલી સવારે ગુજરાતની ધરા ધ્રૂજી, અનુભવાયા ભૂકંપના આંચકા

Webdunia
સોમવાર, 17 મે 2021 (07:54 IST)
ગુજરાતના રાજકોટમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.8 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર આજે વહેલી સવારે 3:37 વાગે ભૂકંપના આંચકાથી રાજકોટના દક્ષિણી વિસ્તારમાં ધરા ધ્રૂજી ઉઠી હતી. રાજુલા જાફરાબાદ તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાથી કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. 
 
આ પહેલાં શનિવારે પૂર્વોત્તરનું રાજ્ય મણિપુર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠ્યું હતું. શનિવારે સવારે 10:12 વાગે મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેંટર ફોર સીસ્મોલોજીના અનુસાર ભૂકંપનું કેંદ્ર ઉખરૂલમાં હતું. ભૂકંપના આ આંચકાના લીધે કોઇપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments