Webdunia - Bharat's app for daily news and videos

Install App

શામળાજીમાં જન્માષ્ટમી ને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ

શામળાજીમાં જન્માષ્ટમી ને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ
Webdunia
ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (12:44 IST)
Shamlaji Temple- શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ ઉજવણી થઈ રહી છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દ્વારકા નગરી આવી દ્વારકાધીશના દર્શન કરવા લાઈન લગાવી દીધી છે.

યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીની ઉજવણીને લઈ અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ભક્તો પોતાની ભક્તિ અલગ-અલગ સ્વરૂપે રજૂ કરી રહ્યા છે. વ્હાલાના વધામણા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે એક 60 વર્ષીય વૃદ્ધે વાંસળી વગાડી જન્માષ્ટમીની ઉજવણી કરી છે 
 
મંદિર પરિસરમાં ગરબાની રમઝટ બોલાવી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યાં છે. કેળ અને આસોપાલવથી મંદિર અને નગર શણગારાયું છે. 
 
આજે દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે તેમજ શામળાજી મંદિરમાં ભજન મંડળીઓ રંગ રેલાવશે. અત્રે જણાવીએ કે, મંદિર પર હજારો ધજાઓ ચડશે અને વ્હાલાના વધામણા કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું રાણા સાંગાએ પત્ર લખીને બાબરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું?

બર્મી પોટેટો કરી રેસીપી

ચિકન લોલીપોપ chicken lollipop recipe

બોધ વાર્તા- નોટબુકનો પુનઃઉપયોગ:

ગરમીમા દહી જો જલ્દી ખાટુ થઈ જાય છે તો આ સહેલા ઉપાયોથી તેને રાખો ફ્રેશ

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

આગળનો લેખ
Show comments