Webdunia - Bharat's app for daily news and videos

Install App

હર્ષલ પટેલને છોડીને દુ:ખી થશે દિલ્હી કૈપિટલ્સ, ઝડપી બોલર બોલ્યો - વિરાટ કોહલીએ કર્યો વિશ્વાસ

હર્ષલ પટેલને છોડીને દુ:ખી થશે દિલ્હી કૈપિટલ્સ  ઝડપી બોલર બોલ્યો - વિરાટ કોહલીએ કર્યો વિશ્વાસ
Webdunia
શનિવાર, 10 એપ્રિલ 2021 (10:58 IST)
રૉયલ ચેલેજર્સ બૈગલોર (Royal Challengers Bangalore) ના ઝડપી બોલર હર્ષલ પટેલ (Harshal Patel) એ આઈપીએલ 2021 ના પ્રથમ મુકાબલામાં મુંબઈ ઈંડિયંસ  (Mumbai Indians) વિરુદ્ધ ધમાલ મચાવી દીધી. મેચમાં પાંચ વિકેટ લેનારા હર્ષલ પટેલે રોમાંચક મુકાબલામાં વિજયી રન પણ જોડ્યો.  આરસીબીના કપ્તાન વિરાટ કોહલીએ આ મેચમાં હર્ષલ પટેલ પર વિશ્વાસ બતાવતા ઝડપી બોલર નવ દીપ સૈની પર વિશ્વાસ બતાવ્યો અને પટેલ તેમની આશાઓ પર ખરા ઉતર્યા. આ વખતે આઈપીએલ હરાજી 2021 થી પહેલા દિલ્હી કૈપિટલ્સે પટેલને મુક્ત કરી દીધો હતો.  ત્યારબાદ હરાજીમાં રોયલ ચૈલેજર્સે બૈગલોરે આ બોલરને 20 લાખ આપીને ખરીદી લીધો. કોહલી આ બોલરની પ્રતિભાથી ખૂબ પ્રભાવિત છે અને તેમણે કહ્યુ કે હર્ષલ પટેલ અમારા ડેથ ઓવર બૉલર થવાના છે. 
 
બીજી બાજુ મેન ઓફ ધ મેચ હર્ષલ પટેલે કહ્યુ, જ્યારે આરસીબીએ મને લીધો તો જણાવ્યુ કે હુ તેમની યોજનાનો એક ભાગ છુ. હુ ખૂબ ખુશ છુ કે હુ તેમના વિશ્વાસ પર ખરો ઉતર્યો. મને ખબર નહોતી કે હુ મુંબઈ વિરુદ્ધ પાંચ વિકેટ લેનારો પ્રથમ બોલર છુ. હુ પહેલીવાર પાંચ વિકેટ લીધા અને તે પણ મુંબઈ વિરુદ્ધ મેળવ્યા એટલે વિશેષ છે.  બીજી બાજુ કોહલીએ કહ્યુ, પટેલે પોતાની ભૂમિકાને ખૂબ જ વ્યવસ્થિત ઢંગથી નિભાવી છે. તે અમારી ડેથ ઓવર બૉલર થવાના છે. હર્ષલ પટેલના આવવાથી ટીમને મજબૂતી મળી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments