Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત કોરોનાનો મૃત્યુઆંક 2500ને પાર કરનાર દેશનું પાંચમું રાજ્ય બન્યું

Webdunia
મંગળવાર, 4 ઑગસ્ટ 2020 (14:52 IST)
ગુજરાતમાં સોમવારે કોરોનાનાં 1009 પોઝીટીવ કેસ નોંધાયા હતા. આગલા દિવસનાં 1101 કરતાં 92 કેસ ઓછા નોંધાયા હતા. કોરોનાની મહામારી શરુ થયા બાદ 24 કલાકમાં આટલો મોટો ઘટાડો પ્રથમ વખત નોંધાયો હતો. જ્યારે રવિવારે રાજ્યમાં નોંધાયેલા 22 મૃત્યુ સાથે મોતનો આંકડો 2509 થયો હતો. આ સાથે જ દેશમાં મૃત્યુઆંક 2500ને પાર કરતાં રાજ્યમાં ગુજરાત પાંચમાં ક્રમે પહોંચ્યું છે. સોમવારે એક દિવસમાં સૌથી વધુ કેસ વડોદરામાં 98 નોંધાયા હતાં. જ્યારે સુરતમાં 258, અમદાવાદમાં 151, રાજકોટમાં 85, ભાવનગરમાં 47, જામનગરમાં 34, દાહોદમાં 29, મહેસાણામાં 26, ગાંધીનગરમાં 25, પંચમહાલમાં 22, જૂનાગઢમાં 21, ખેડામાં 20, અમરેલીમાં 19, ભચાઉમાં 18, કચ્છમાં 17, બોટાદમાં 16, સાબરકાંઠામાં 15, મોરબીમાં 14, સુરેન્દ્રનગરમાં 13, નવસારીમાં 12, આણંદમાં 11, અને બનાસકાંઠામાં 10 કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યનો કુલ આંક 64,684 પર પહોંચ્યો છે. રવિવારે 24 કલાકમાં 22 મૃત્યુ નોંધાયા હતા. જેમાં સુરતમાં 11, અમદાવાદમાં 6, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, રાજકોટ અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાયા હતા. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનાં ત્રણેય ઝોનમાંથી સૌથી વધુ કેસ પશ્ચીમ અમદાવાદમાં નોંધાયા હતાં. સોમવારે 3021 એક્ટિવ કેસોમાંથી 562 પશ્ચીમ ઝોન કે જેમાં નવરંગપુરા, નારણપુરા, પાલડી, વાસણા, આંબાવાડી, રાણીપ, સાબરમતી, અને અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે ઉતર-પશ્ચીમ વિસ્તારમાં 521 કે જેમાં બોડકદેવ, ગોતા, થલતેજ, સોલા, ચાંદલોડીયા, દક્ષિણ પશ્ચીમ ઝોનમાં આવેલા પ્રહલાદનગર, સેટેલાઈટ, જોધપુર, સરખેજ, બોપલમાં 456, દક્ષિણ ઝોનમાં આવતાં મણીનગર, કાંકરીયા, બહેરામપુરા, ઇશનપુર, ઘોડાસરમાં 434 કેસ, પૂર્વ ઝોનમાં 412 કેસ, ઉતર ઝોનમાં 379 કેસ, સેન્ટ્રલ ઝોનમાં 293 કેસ નોંધાયા હતાં. વસ્ત્રાપુરમાં આવેલા વન મોલમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું પાલન ન થતા મોલ બંધ કરવામાં આવ્યો હ

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments