Webdunia - Bharat's app for daily news and videos

Install App

IIT ખડગપુરમાં કોરોના વિસ્ફોટ

Webdunia
મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (15:57 IST)
તામિલનાડુની રાજધાની ચેન્નઇમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી મદ્રાસ (Corona Virus in IIT Madras)માં કોરોનાના 100 થી વધુ કેસ નોંધાયા બાદ હડકંપ મચી ગયો છે. 
 
રાધાકૃષ્ણને કહ્યું કે લગભગ 104 લોકોમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ છે. 
 
IIT કેમ્પસમાં લગભગ 774 વિદ્યાર્થીઓ છે અને સૌથી વધુ પોઝિટિવ કેસ કૃષ્ણા અને યમુના હોસ્ટેલમાંથી સામે આવ્યા છે. 

સંક્રમણ ફેલાવા પાછળનું મુખ્ય કારણ ફક્ત એક જ  છે કે બધા લોકો એક સાથે એકઠા થઈ જતા હતા, જેમાંથી ઘણા વિદ્યાર્થીઓ માસ્ક વિના અવર જવર કરે છે. તેના કારણે વાયરસ ફેલાયો હતો. 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments