Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે, સોમનાથના કર્યા દર્શન

Webdunia
શનિવાર, 23 ડિસેમ્બર 2017 (11:56 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાં બાદ ભાજપ ત્રીપલ ડિઝિટમાંથી હવે ડબલ ડિઝિટમાં આવી ગયો છે. ત્યારે કોંગ્રેસ પણ હવે મજબૂત થતી દેખાઈ રહી છે. પરંતું છેક જીત સુધી પહોંચેલી કોંગ્રેસ હારી ગઈ એ વાતે કોંગ્રેસના નેતાઓ હજી મંથન કરી રહ્યાં છે. કોઈક ઈવીએમ પર હારનુ ઠીકરું ફોડી રહ્યું છે તો કોઈ આંદોલનકારી ત્રિપુટીને દોષિત માની રહ્યું છે, હવે ખુદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હારનું મંથન કરવા માટે આજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યાં છે.

તેઓ આજે સવારે સોમનાથના દર્શને આવ્યા હતા. અહીં રાહુલે પૂજા કરી હતી. અહીં તેમની સાથે ભરતસિંહ સોલંકી, અશોક ગેહલોત સહિત કોંગ્રેસના નેતાઓ હાજર હતાં. સોમનાથથી સીધા તેઓ અમદાવાદ આવી પહોંચશે. ત્યાર બાદ તેઓ ગુજરાતના ઝોન પ્રમાણે નેતાઓ સાથે વન ટુ વન મુલાકાત યોજીને પરાજયના કારણો જાણશે.

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments