Webdunia - Bharat's app for daily news and videos

Install App

#મનેખબરનથીથી ટ્રેંડ થયા સીએમ રૂપાણી, કોરોનાના આંકડામાં ગોટાળા પર પત્રકારને કહ્યું હતું

Webdunia
મંગળવાર, 7 જુલાઈ 2020 (17:53 IST)
અમદાવાદ પછી બીજા હોટસ્પોટ બનેલા સુરતમાં કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. તેના લીધે ગત શનિવારે સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્ય્મંત્રી નીતિન પટેલ કોરોના વાયરસથી બચાવ કાર્યોનું નિરિક્ષણ કરવા સુરત પહોંચ્યા હતા. તેમણે મનપા કમિશ્નર, અધિકારીઓ, ધારાસભ્યો તથા ડોક્ટર્સ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીને એક પત્રકારને પ્રશ્ન કર્યો હતો કે કાલે જિલ્લામાં કોરોના પોઝિટિવના 58 કેસ નોંધાવ્યા છે, પરંતુ તમ્ને ફક્ત 14 જ બતાવ્યા હતા.? જેના જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે મને ખબર નથી. મુખ્યમંત્રીનો આ જવાબ આજે ગુજરાતમાં ટ્વિટર પર #મનેખબરનથી ટ્રેન્ડ કરી રહ્યો છે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments