rashifal-2026

રાજકોટમાં ઈસ્કોન બ્રિજ જેવી ઘટના ટળી

Webdunia
મંગળવાર, 22 ઑગસ્ટ 2023 (11:28 IST)
Rajkot news- અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 9 લોકોના મોત બાદ પણ નબીરાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા વધુ એક નબીરાએ કાર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના રાજકોટમાં સામે આવી છે, જેમાં તથ્યકાંડવાળી થતાં સહેજમાં અટકી હતી.

જન્મદિવસ નિમિત્તે બીજાની કાર લઈને નીકળેલા નબીરાએ એક ફેરિયા સહિત 3 બાઈકને અડફેટે લેતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. આ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
 
મળતી જાણકારી પ્રમાણે રાજકોટની સોમનાથ સોસાયટીમાં 18 વર્ષીય કેવલ રમેશભાઈ રાણોલિયા ઉમંગ નામના મિત્ર સાથે રાજુભાઇ હુંબલની સ્કોર્પિયો કાર લઈને નીકળ્યો હતો. ત્યારે કેવલ નામના શખસે પૂરપાટ ઝડપે સ્કોર્પિયો કાર દોડાવતાં 3 બાઈક અને એક ફેરિયાને અડફેટે લીધો હતો.

બાદમાં સ્કોર્પિયો કાર મકાન સાથે અથડાયા બાદ દીવાલમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં શાકભાજીના ફેરિયાને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માતના બનાવને પગલે સ્થાનિકો ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબીટીસનાં દર્દીઓ માટે ઝેર સમાન છે આ વસ્તુઓ, ભૂલથી પણ ન લગાડશો હાથ, નહી તો જઈ શકે છે જીવ

World Television Day: જાણો વિશ્વ ટેલિવિઝન દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને ભારતમાં ટીવી સાથે સંબંધિત શું છે ઇતિહાસ

શિયાળાની મજા બમણી થઈ જશે, બસ ઘરે બજારની જેમ રામ લાડુ બનાવો અને ખાઓ, રેસીપી નોંધી લો

આયુર્વેદમાં કેન્સર સામે લડનારી વસ્તુઓ કઈ છે? Cancer નાં સંકટને કેવી રીતે દૂર કરી શકાય?

Swastik in bridal suitcase - દુલ્હન સાસરે સૂટકેસમાં તેના કપડાં મૂકતા પહેલા શા માટે સ્વસ્તિક બનાવે છે?

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા પંજાબી સિંગરનુ દર્દનાક મોત, કાર અકસ્માતમાં ગયો જીવ, રાજવીર જવંદાનુ પણ આ જ રીતે થયુ હતુ મોત

ગુજરાતી જોક્સ - બાયપાસ

ગુજરાતી જોક્સ - કેમ નથી કહેતા

Sonam Kapoor Second Pregnancy નુ કર્યુ એલાન, ખુશીથી ઝૂમી ઉઠ્યા પતિ આનંદ આહુજાનુ રિએક્શન થયુ વાયરલ

અમદાવાદમાં આગામી 5મી ડિસેમ્બરે યોજાશે Ruhaniyat, કલાકારોની કલા દર્શકોને કરશે અભિભૂત

આગળનો લેખ
Show comments