Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવસારીના ચીખલી ફડવેલ માર્ગ બે એસટી બસ વચ્ચે અક્સ્માત

Webdunia
મંગળવાર, 18 જુલાઈ 2023 (15:09 IST)
બે એસટી બસ વચ્ચે અક્સ્માત - નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર બસ સામસામે ભટકાઈ બન્ને બસએસટીની છે. બે સરકારી એસટી બસ વચ્ચે અકસ્માતમાં ચાલકનું મોત નીપજ્યુ છે
 
નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર બે સરકારી એસટી બસ વચ્ચે અકસ્માતમાં ચાલકનું મોત નીપજ્યુ થયુ છે અને 25 થી વધારે લોકો ઘાયલ થવાના સમાચાર છે. ખૂડવેલ ગામના વળાંક નજીક બે સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત થતા બસચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે
 
નવસારીના ચીખલી ખાતે ગામના વળાંક પાસે  સવારે છ થી સાડા છ ની વચ્ચે બે બસો વચ્ચે અકસ્માત સર્જવાની ઘટના બની છે. જોકે આ અકસ્માત કયા કારણસર થયો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે ગમખ્વાર અકસ્માતમાં મીની બસના ડ્રાઇવર વિજય નારણ આહીરનો પગ કેબિનમાં કચડાઈ ગયો હતો .  જેમાં મીની બસના ડ્રાઇવર વિજય નારણ આહીરનો પગ કેબિન માં ચગદાઈ ગયો હતો જેને ટ્રેકટર વડે બહાર કાઢી સારવાર અર્થે ખસેડતા મોત નીપજ્યું હતું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમદાવાદમાં રેલવેકર્મીએ મણિનગર રેલવે ક્રોસિંગ પર કર્યો આપઘાત

Haryana Assembly Election Live: મહમમાં હંગામો, ભાજપના ધારાસભ્ય બલરાજ કુંડુ સાથે ઝપાઝપી, કપડા ફાડ્યા

Jammu Kashmir News - જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં કલાકો સુધી એન્કાઉન્ટર ચાલ્યું, સેનાએ બે આતંકવાદીઓને કર્યા ઠાર, હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો

51 Shaktipeeth : મા વારાહી પંચ સાગર શક્તિપીઠ - 36

Delhi doctor murder- દિલ્હીમાં નર્સ સાથે ડોક્ટરના હતા ગેરકાયદે સંબંધ, નારાજ પતિએ દીકરીના સગીર પ્રેમીને આપી સોપારી

આગળનો લેખ
Show comments