Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગર અક્ષરધામ હુમલાનો સૂત્રધાર અજમેરી અમદાવાદમાંથી ઝડપાયો

Webdunia
શનિવાર, 4 નવેમ્બર 2017 (14:58 IST)
ગાંધીનગરના વિખ્યાત અક્ષરધામ સંકુલમાં 25મી સપ્ટેમ્બર, 2002ના રોજ એટલે કે અંદાજે 15 વર્ષ પહેલા ત્રાસવાદીઓએ જે હુમલો કર્યો હતો તેને અંજામ આપનાર સૂત્રધાર મનાતો અબ્દુલ રશીદ અજમેરી અમદાવાદમાંથી ઝડપાઇ ગયો છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અજમેરીને અમદાવાદના આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી પકડી લેતા મહત્ત્વની સફળતા મળી છે. નોંધનીય છે,

2002માં 600થી વધારે ભાવિકો મંદિર સંકુલમાં હતા ત્યારે 2 ત્રાસવાદીઓએ મશીનગનથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 32 વ્યક્તિનાં મોત થયા હતા અને 75થી વધુને ઇજા થઇ હતી. મંદિર સંકુલમાં ત્રાસવાદી કૃત્યને અજામ આપનાર સૂત્રધાર તરીકે અબ્દુલ રશીદ અજમેરી ઓળખાયો હતો. તે સાઉદી અરબના રિયાધથી આજે અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો.

સંબંધિત સમાચાર

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments