Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના અમદાવાદ અને સુરત શહેરમાં વાયુ પ્રદૂષણ ગંભીર સમસ્યા

Webdunia
શનિવાર, 9 એપ્રિલ 2022 (22:18 IST)
વાયુપ્રદૂષણને કારણે ભારતના 9 શહેરોના 1 લાખ લોકોના અકાળે મોત
 
ગુજરાતના અમદાવાદ અને સુરત શહેર સામેલ... ભારતમાં વાયુ પ્રદૂષણ ગંભીર સમસ્યા બનતું જાય છે અને 
હવે સત્તાવાર રિપોર્ટ પણ આવી ગયો છે ભારતના નવ શહેરોમાં વાયુ પ્રદૂષણને કારણે 1 લાખ લોકોના અકાળે મોત થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં લોકોએ હવે વધારે ગંભીર થવાની જરુર છે. 
 
ગુજરાતના અમદાવાદ અને સુરતની હવા વધારે પ્રદૂષિત
સ્ટડીને આધારે એવું કહી શકાય કે ગુજરાતના અમદાવાદ અને સૂરત શહેરની હવા સૌથી વધારે પ્રદૂષિત છે. વાયુ પ્રદૂષણને કારણે ભારતના જે 9 શહેરોમાં 1 લાખના અકાળ મોતની સંશોધનમાં વાત કરવામાં આવી છે તેમાં અમદાવાદ અને સુરત શહેર પણ સામેલ છે માટે લોકોએ વધારે ચેતી જવાની જરુર છે
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments