Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ:AMCએ સીલ કરેલ શાળાઓ ખોલવા સંચાલક મંડળની માગ.

Webdunia
મંગળવાર, 13 જુલાઈ 2021 (17:20 IST)
અમદાવાદ: ગત જુન મહિનામાં AMC દ્વારા શહેરમાં અનેક બી.યુ.પરમીશન વિનાના બિલ્ડીંગ સીલ કરવામાં આવ્યા હતા જેમાં શાળાઓ પણ સીલ કરવામાં આવી હતી જે બાદ કેટલીક શાળાઓ ખોલવામાં આવી હતી પરંતુ કેટલીક શાળાઓ હજુ બંધ છે જેથી અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખીને શાળાઓ ખોલવા માંગણી કરવામાં આવી છે.
 
અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે જેમાં AMC દ્વારા જે શાળાઓને સીલ મારેલ છે તે ખોલવા માંગણી કરી છે. ૨ જુલાઈથી અનેક શાળાઓને બી.યુ.પર્મીશાનને કારણે સીલ કરવામાં આવી છે જેનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.સીલ કરેલ શાળાઓ પોતાની રીતે બાળકોને અભ્યાસ કરાવે છે પરંતુ હવે ધોરણ ૧૨ના ઓફલાઈન સ્કુલ શરુ થશે પરંતુ શાળા બંધ હોવાને કારણે શિક્ષણ કાર્ય થઇ શકશે નહી જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડશે માટે જેથી શાળાઓ ખોલવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments