Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના કૃષિ મંત્રી આવ્યો બ્રેઈન સ્ટ્રોક

Webdunia
રવિવાર, 11 ફેબ્રુઆરી 2024 (10:48 IST)
- કૃષિ મંત્રી રાઘવજી પટેલને મોડી રાતે બ્રેઈન સ્ટ્રોક આવતાં
-તેમની તબિયત સુધારા પર છે.
-રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા
 
 ગુજરાતના કૃષિ મંત્રી આવ્યો બ્રેઈન સ્ટ્રોક - રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને મોડી રાતે બ્રેઈન સ્ટ્રોક આવતાં તેમને તેમને રાત્રે લગભગ 3 થી 4 વાગ્યાના સુમારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મામલે ડોક્ટરો સાથે વાતચીત પણ કરી હતી. તેમને હાલમાં ન્યુરોસર્જન ડો સંજય ટીલાળાના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ મળતી માહિતી પ્રમાણે તેમની તબિયત સુધારા પર છે.
 
ગુજરાતમાં ભુપેન્દ્ર સિંહ પટેલની સરકારમાં કૃષિ મંત્રાલયનું નેતૃત્વ કરનારા કૃષિ મંત્રી રાઘવજી પટેલને મોડી રાતે બ્રેઈન સ્ટ્રોક આવતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પશ્ચિમ બંગાળમાં 10 વર્ષની બાળકીનું અપહરણ પછી મર્ડર, બળાત્કારનો પણ આરોપ

Exit Poll Results 2024 LIVE: હરિયાણામાં કોંગ્રેસને મળી શકે છે બહુમત, જમ્મુ-કાશ્મીરમાં કોઈને સ્પષ્ટ બહુમત નહી

કેનાડામાં વેટર બનવા માટે પણ ભારતીયોમાં જોવા મળી પડાપડી, હજારોની લાગી લાઈન

મોદીએ મંદિરમાં વગાડ્યુ ઢોલ

નવરાત્રીના બીજા દિવસે વડોદરામાં સગીર કિશોરી પર ગેંગરેપ

આગળનો લેખ
Show comments