Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ જમાલપુર વિસ્તારમાં પથ્થરમારાની ઘટના થઈ.

Webdunia
રવિવાર, 25 જૂન 2023 (12:27 IST)
અમદાવાદના જમાલપુર પાસે પથ્થરમારો - શનિવારે મોડી રાત્રે શહેરના અમદાવાદ જમાલપુર વિસ્તારમાં પથ્થરમારાની ઘટના થઈ. જમાલપુર ચાર રસ્તા પાસે બે જૂથ વચ્ચે અથડામણ અને પથ્થરમારો થયો હતો. 
 
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં  બે જુથના લોકો વચ્ચે તંગદીલી સર્જાઈ હોવાની વિગતો મળી રહી છે. અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે બે ટોળા વચ્ચે પથ્થરમારો અને આગચંપી થતા અફરાતફરીનો માહોલ બન્યો છે. 
 
એવી પણ વિગતો મળી રહી છે કે કિન્નરો વચ્ચેની માથાકુટમાં મામલો મોટો થયો છે. જોકે હજુ ખરેખરમાં સત્તવાર રીતે વિગતો સામે નથી આવી રહી કે આખરે આ મામલો કેવી રીતે બિચક્યો છે. અહીં ઘટના સ્થળ પર આ મામલાને લઈને સ્થાનીક પોલીસનો મોટો કાફલો દોડી આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments