Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાજી દર્શન કરી પરત ફરી રહ્યા હતા શ્રદ્ધાળુ, બસની બ્રેક ફેલ થતા પલટી બસ, 9ના મોત

અંબાજી દર્શન કરી પરત ફરી રહ્યા હતા શ્રદ્ધાળુ  બસની બ્રેક ફેલ થતા પલટી બસ  9ના મોત
Webdunia
શનિવાર, 8 જૂન 2019 (10:31 IST)
બનાસકાંઠા જીલ્લાની એક દર્દનાક ઘટના સામે આવી છે. જ્યા એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થઈ ગયા જ્યારે કે 5 અન્ય 17 લોકો ઘાયલ થઈ ગયા.  પ્રાપ્ત માહિતી મુજબ અંબાજીના ત્રિસૂલિયા ઘાટ પાસે એક મિની બસની બ્રેક ફેલ થઈ ગયા પછી તે પલટી ગઈ અને એક ખાઈમાં જઈ પડી. આ ભીષણ અકસ્માતત પછી વિસ્તારના સ્થાનીક લોકો મદદ માટે સામે આવ્યા અને નિકટના હોસ્પિટલમાં પહોંચાડ્યા. જ્યા તેમની સારવાર ચાલી રહી છે.  પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર આ બસમાં લગભગ 25  જેટલા મુસાફરો સવાર હતા. અને અંબાજી દર્શન કરીને વડગામ તાલુકાના ગામ ભાલ પરત ફરી રહ્યા હતા. ત્યારે અચાનક મિની બસની બ્રેક ફેલ થઈ ગયુ અને બસ પલટી ખાઈને ખાઈમાં પડી. જેને લીધે 9 લોકોના મોત થયા જ્યારે કે 17 અન્ય ઘાયલ થયા છે. 
 
આ અકસ્માતમાં નવ લોકોના મોત નીપજ્યા છે. મૃતકો વડગામ તાલુકાના ભલગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
 
આ દુર્ઘટના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને સહાય આપવાની જાહેરાત કરી છે. બનાસકાઠા જીલ્લા પ્રશાસને ઘાયલોને દરેક શક્ય મદદ કરવાનો આદેશ આપ્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments