Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્રના સાંગલીમાં એક જ પરિવારના 9 લોકોએ ઝેર પી ને કરી આત્મહત્યા

Webdunia
સોમવાર, 20 જૂન 2022 (16:33 IST)
એક જ પરિવારના 9  લોકોનો આપઘાત- મહારાષ્ટ્રના સાંગલીથી ચોંકાવનાર ઘટના સામે આવી છે.  એક જ પરિવારના 9  લોકોની લાશ ઘરમાં મળી છે. જે પછી આખા વિસ્તારમા સનસનાટીભરી છે. 
 
સ્થળે પહોંચી પોલીસ શરૂઆતી તપાસમાં તેને સામૂહિક આત્મહત્યાને કરાર આપી રહી છે. આ ઘટના રાજધાની મુંબઈથી 350 કિલોમીટર દૂર સાંગલી જિલ્લાના મહેસલની છે. 
 
પોલીસની તરફથી કર્જના ભારથી પરેશાન થઈ આત્મહત્યા કરવાની શકયતા જાહેર કરાઈ રહી છે. 
 
મરનાર પરિવારનો સંબંધ એક ડાક્ટર પરિવારથી હતો ઘટના સોમવારે 200 જૂનની છે. ડાક્ટર દંપતિના એક ઘરથી છ લાશ તો બીજ ઘરથી ત્રણ લાશ મળી છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments