Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 હજારના સરકારી પેન્શનર્સ બુઝુર્ગ સોમનાથ મંદિર પાસે ભીખ માંગતા હતા

Webdunia
ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (09:48 IST)
સોમનાથ મંદિરની આસપાસના ક્ષેત્રને ભિક્ષુક અને માનસિક અસ્થિર લોકોથી મુક્ત બનાવવાનું અભિયાન હાલ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાએ શરૂ કર્યું છે. જેમાં 30 હજારથી વધુનું સરકારી પેન્શન મેળવતા લોકો પણ ભીખ માંગતા હોવાનું ધ્યાને આવ્યું છે.આ અંગે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પીયૂષ ફોફંડીએ જણાવ્યું હતું કે, સોમનાથ ક્ષેત્રને ભિક્ષુક અને માનસિક અસ્થિર લોકોથી મુક્ત બનાવવાનું અભિયાન અમે શરૂ કર્યું છે.

નિરાધારનો આધાર સ્કીમ હેઠળ આ અભિયાન ચલાવાઇ રહ્યું છે. જેમાં ભિક્ષુકોને નગરપાલિકાના શેલ્ટર હોમમાં શીફ્ટ કરાય છે. અને 4-5 માનસિક અસ્થિર લોકોને ટોલનાકા પાસે આવેલા નિરાધારનો આધાર આશ્રમ ખાતે શિફ્ટ કરાયા છે.ભિક્ષુકોને શેલ્ટર હોમમાં નહાવા, ચા-પાણી, બે ટાઇમ જમવાનું ઓઢવા-પાથરવા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાય છે. આ ભિક્ષુકોમાં બે નિવૃત્ત સરકારી કર્મચારી એવા નીકળ્યા જેમના માસિક પેન્શન મહિને 30 હજારથી વધુ થવા જાય છે. આમ છતાં તેઓ ભિક્ષાવૃત્તિ કરવા સોમનાથ આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

નવરાત્રિમાં 30 નિયમની ગાઈડલાઈન - આયોજકો/વ્યવસ્થાપકો માટે 30 નિયમ

Ujjain મહાકાલ મંદિરની બહાર દુર્ઘટના, ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થતાં 2 નાં મોત

યૂપીમાં શાળાની સફળતા માટે ધોરણ-2 ના માસુમની બલિ, નિદેશક અને સ્ટાફની ધરપકડ

World Tourism Day: ગુજરાતમાં એક વર્ષમાં 18 કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા, પ્રવાસીઓની ખાસ પસંદગી બની

આગળનો લેખ
Show comments