Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરેલીમાં 24 કલાકમાં 3 આંચક, 1 મહિનામાં 12 વાર ધરા ધ્રૂજતાં લોકોમાં ફફડાટ

Webdunia
શનિવાર, 25 ફેબ્રુઆરી 2023 (09:14 IST)
અમરેલી જિલ્લામાં લોકો બે મહિનાથી ભૂકંપના ગભરાટ વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. છેલ્લા 24 કલાકમાં, 3 ભૂકંપથી લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને સાવરકુંડલા માળીયા ક્ષેત્રમાં છેલ્લા એક મહિનાથી સતત ભૂકંપના આંચકા અનુભવાય છે. શુક્રવારે પણ, માળિયા સહિતના આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 માપવામાં આવી છે. સાવરકુંડલા મીતાણા, સાકરપડા, ધજડી સહિતના ગામમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 
 
23 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યે અમલી જિલ્લામાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ, 11.35 વાગ્યે માળિયા નજીક 3.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શુક્રવારે સવારે 11.50 વાગ્યે માળિયામાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. વહીવટીતંત્રે આ ક્ષેત્રના લોકોને ધરતીકંપ અંગે સાવચેતી અને તકેદારી લેવાની સલાહ આપી છે. ભૂકંપ દરમિયાન, તમારી જાતને અને પરિવારને બચાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
 
ફેબ્રુઆરી સવારે 10.47 વાગ્યે, અમરેલીથી દક્ષિણ-દક્ષિણ તરફ 42 કિ.મી 2.8 તીવ્રતા, 4 ફેબ્રુઆરી સવારે 7.51 અમરેલીથી દક્ષિણ-દક્ષિણ પૂર્વ 43 કિમી દૂર 3.2 તીવ્રતા,  6 ફેબ્રુઆરીએ, સવારે 9.10 વાગ્યે, દક્ષિણ-દક્ષિણ પૂર્વ 43 કિમી દૂર 3.2 તીવ્રતા, 19 ગેબ્રુઆરી સવારે 11.54 અમરેલીથી દક્ષિણ દક્ષિણ પૂર્વ 44 કિમી 2.8 તીવ્રતા. 21 ફેબ્રુઆરી સવારે 7.10 વાગે અમરેલીથી દક્ષિણ દક્ષિણ પૂર્વ 44 કિમી 1.1 તીવ્રતા. 21 ફેબ્રુઆરી સવારે 7.37 વાગે અમરેલીથી દક્ષિણ દક્ષિણ પૂર્વ 46 કિમી 1.9 તીવ્રતા, 21 ફેબ્રુઆરી સવારે 7.31 વાગે અમરેલીથી દક્ષિણ દક્ષિણ પૂર્વ 45 કિમી 2.4 તીવ્રતા, 23 ફેબ્રુઆરી સવારે 9.6 વાગે અમરેલીથી દક્ષિણ દક્ષિણ પૂર્વ 44 કિમી 3.1 તીવ્રતા. 23 ફેબ્રુઆરી સવારે 11.35 વાગે અમરેલીથી દક્ષિણ દક્ષિણ પૂર્વ 44 કિમી 3.4 તીવ્રતા. 24 ફેબ્રુઆરી સવારે 11.50 વાગે અમરેલીથી દક્ષિણ દક્ષિણ પૂર્વ 43 કિમી 3.1 તીવ્રતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments