rashifal-2026

Ram Navami Wishes- રામ નવમીના અવસર પર, તમારે તમારા પ્રિયજનોને શુભેચ્છા પાઠવી છે, તેમને આ સંદેશાઓ મોકલો

Webdunia
બુધવાર, 29 માર્ચ 2023 (14:10 IST)
Ram Navmi Wishes: હિંદુ ધર્મમાં રામ નવમીના તહેવાર ધૂમધામથી ઉજવાય છે. આ વખતે 30 માર્ચને રામ નવમીના તહેવાર ઉજવાય જણાવી કે ચૈત્ર નવરાત્રી  પવિત્ર તહેવારના અંતિમ દિવસે રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ અને રામ નવમી પુષ્ય નક્ષત્ર પર આવે છે. નવદુર્ગાના વિશેષ તહેવાર નવરાત્રી પછી રામનવમીનો તહેવાર થાય છે. આ ખાસ તહેવાર નિમિત્તે, લોકો તેમના પરિવાર, મિત્રો અને પ્રિયજનોને અભિનંદન સંદેશ મોકલે છે. 
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરણ ભવ ભય દારુણમ્
નવ કંજ લોચન, કંજમુખ, કરકંજ પદકંજારુણમ્ 
 
જેના મનમાં શ્રીરામ છે 
ભાગ્યમાં તેમના બેકુંઠ ધામ છે 
તેમના ચરણોમાં જેની જીવન આપી દીધો  
સંસારમાં તેમનો કલ્યાણ છે 
 રામ નવમીની શુભકામના
 
ના પૈસા લાગે છે 
ના ખર્ચો લાગે છે 
રામ રામ બોલો 
સારુ લાગે છે 
 રામ નવમીની શુભકામના
 
જેનું નામ રામ છે
જેનું ધામ અયોધ્યા છે.
આવા રઘુનંદનને
અમે તમને અમારા હૃદયથી પ્રણામ કરીએ છીએ.
હેપ્પી રામ નવમી!

રામજીના પ્રકાશથી નૂર મળે છે
દરેકના હૃદયમાં ઉત્સાહ જોવા મળે છે.
જે વ્યક્તિ શ્રી રામના દ્વારે ગયો
તે ચોક્કસપણે કંઈક મેળવીને પાછો ફરે છે.
હેપ્પી રામ નવમી!
 
રામ નવમી ના શુભ અવસર પર
તમારા અને તમારા ઘરના બધા સભ્યો પર
શ્રી રામ જી ના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે
તેમના આશીર્વાદ હંમેશા વરસતા રહે
આ અમારી હાર્દિક ઈચ્છા છે.
રામ નવમી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાજર બરફી એટલી નરમ હશે કે તમારા મોંમાં ઓગળી જશે. રેસીપી ઝડપથી નોંધી લો.

ગુજરાતી નિબંધ - બલિદાન દિવસ/શહીદ દિવસ

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી શું થાય છે? સેલિબ્રિટી લાઈફસ્ટાઈલનો તે એક મહત્વપૂર્ણ ભાગ કેમ છે?

વધુ જુઓ..

નવીનતમ

Shukra Pradosh 2026 Vrat- આજે શુક્ર પ્રદોષ વ્રત છે. તેની પવિત્ર કથા અહીં વાંચો અને પૂજા માટે શુભ મુહૂર્ત જાણો.

મહેલ મોટા ને મન જેના સાંકડા રે

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

આગળનો લેખ
Show comments