Festival Posters

આજે રામનવમી - રામનામના સ્મરણથી સમસ્ત મુશ્કેલીઓ દૂર થાય છે

Webdunia
બુધવાર, 21 એપ્રિલ 2021 (07:41 IST)
શાસ્ત્રો મુજબ ભગવાન શિવ જેના ધ્યાનમાં હમેશા મગ્ન રહે છે અને જે  નામની મહિમાનો મહત્વ દેવી પાર્વતી કરે છે અને જેની સેવા કરવા માટે ભોળાનાથએ શ્રી હનુમત રૂપમાં અવતાર લીધું એવા પ્રભુ શ્રીરામનો 
નામ લખવું અને બોલવું ભવસાગરથી પાર લગાવે છે. સાથે જ માણસના બધા પ્રકારના દૈહિક, દૈવિક અને ભૌતિક તાપથી મુક્તિ આપે છે. એવી છે રામ-નામની મહિમા ધર્મ શાસ્ત્રોના મુજબ રામ નામ અમોઘ છે. 
 
તેમાં એવી શક્તિ છે કે આ સંસારના તો શું પરલોકના સંકટ કાપવામાં પણ સક્ષમ છે. મનાવુ છે કે અંતિમ સમયમાં રામનુ  નામ લેવાથી વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી રામચંદ્રજીનો નામ આ કળયુગમાં 
કલ્પવૃક્ષ એટલે મનગમતું ફળ આપનાર અને કલ્યાણ કરનાર છે. રામચરિતમાનસમાં તુલસીદાસજીએ રામ નામની ખૂબ મહિમા ગાવી છે. 
 
“રામનામ કિ ઔષધિ ખરી નિયત સે ખાય
 અંગરોગ વ્યાપે નહી મહારોગ મિટ જાય ”
 
એટલે કે રામ નામનો જપ એક એવી ઔષધિના સમાન છે જેને જોએ સાચા હૃદયથી જપાય તો બધા આદિ-વ્યાધિ દૂર થઈ જાય છે. મનને પરમ શાંતિ મળે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

Hanuman ashtak in gujarati - સંકટ મોચન હનુમાન અષ્ટક

શનિ ભગવાનની આરતી : જય જય શ્રી શનિદેવ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments