Webdunia - Bharat's app for daily news and videos

Install App

રક્ષાબંધનના અચૂક ઉપાય, ધન પ્રાપ્તિ ના પ્રબળ યોગ બનશે અને દુર્ભાગ્ય થશે દૂર

Webdunia
સોમવાર, 5 ઑગસ્ટ 2019 (17:16 IST)
- કોઈપણ એવો છોડ જે કોઈ વટવૃક્ષની નીચે ઉગ્યો હોય  તેને રક્ષાબંધનના દિવસે લાવીને તમારા ઘરની માટી કે કુંડામાં સ્થાપિત કરો. આવુ કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થશે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થશે. 
 
- જો કોઈ વ્યક્તિને તમારી પાસેથી પૈસા ઉધાર લીધા છે પણ પરત નથી કર્યા તો  રક્ષાબંધનના દિવસે સૂકા કપૂરનુ કાજળ બનાવ્ આ કાજળથી એક કાગળ પર તેનુ નામ લખીને કોઈ ભારે પત્થર નીચે દબાવી લેવુ જોઈએ. તરત પૈસા પરત આવી જશે... 
 
- જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો રાત્રે એક સિક્કો રોગીના માથા પાસેમુકી દો અને સવારે એ સિક્કાને સ્મશાન ઘાટમાં ફેંકી દેવાથી રોગી જલ્દી ઠીક થઈ જશે. 
 
- જેમના લગ્નમા અડચણ આવે છે તેઓ  રક્ષાબંધનના દિવસે એક જૂનુ તાળુ જે ખુલ્લુ હોય પણ ખરાબ ન હોય તેની ચવી પોતાની પાસે મુકીને તેને તમારા માથા પાસેથી ઉતારીને રાત્રે ચાર રસ્તા પર ફેકી દો અને પાછળ વળીને જોશો નહી. આ ઉપાય કરવાથી લગ્નમાં આવતા અવરોધ દૂર થઈ જશે. 
 
-  રક્ષાબંધનના દિવસે અખંડિત ચોખા ભગવાન શિવ મંદિરમાં લઈ જાવ. હવે તમારા બંને હાથમા જેટલા ચોખા આવે તેને શિવલિંગ આપો અને ભગવાન શિવને ધન લાભ માટે પ્રાર્થના કરો. એવુ કહેવાય છે કે જેટલા ચોખાના દાણા શિવજીને અર્પણ કરવામા6 આવે છે એટલુ હજાર ગણુ ફળ મળે છે. બચેલા ચોખા ગરીબોને વહેંચી દો.  તેનાથી ધન પ્રાપ્તિ ના પ્રબળ યોગ બને છે અને દુર્ભાગ્ય દૂર થાય છે. 
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments