Webdunia - Bharat's app for daily news and videos

Install App

રક્ષાબંધનની પૂજન અને શ્રવણ પૂજન કેવી રીતે કરાય?

Webdunia
રવિવાર, 11 ઑગસ્ટ 2019 (12:57 IST)
રક્ષાબંધન પર મહિલાઓ સવારે સ્નાન કરીને સૂર્યને તાંબાના વાસણથી અર્ધ્ય અર્પિત કરો. બપોર પછી સૂતર, રેશમી કે પીળા કપડામાં ચોખા,  કેસર,  ચંદન,  સરસવ અને દૂર્વા રાખી એક પોટલી બનાવો અને તેને એક તાંબાના લોટમાં રાખી ભગવાન શ્રીકૃષ્ણને અર્પિત કરો. પછી લાલ દોરા જે પૂજામાં પ્રયોગ કરાય છે લઈ ગંગાજળ હળદર અને કેસરથી પવિત્ર કરી અને તમારા કુળદેવના ધ્યાન કરતા મુખ્યદ્વાર પર બાંધી દો. ત્યારબાદ બેન -ભાઈને કુળ પરંપરામુજબ તિલક કાઢી અને મિઠાઈ ખવડાવીને જમણા હાથમાં રક્ષાસૂત્ર બાંધો અને શગુનમાં રૂમાલ વગેરે ભેંટ કરો. આ રીતે રક્ષાબંધનો પર્વ ઉજવવાથી ઘરમાં ખુશહાળી આવે છે. 
રક્ષાબંધન પર શ્રવણ પૂજન
 
રક્ષાબંધનના દિવસે શ્રવણ નક્ષત્રના સમયે મહિલાઓ પરંપરામુજબ ઘરના બહાર કે દ્વાર પર ગોબર કે લાલ રંગથી શ્રવણ કુમારની આકૃતિ બનાવી પૂજ કરી તેના પર રક્ષાસૂત્ર અર્પિત કરવું. સુખ સમૃદ્ધિ માટે આ પૂજા કરાય છે. 
 
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments