Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દીક જન્મદિવસ નહીં મનાવે

Webdunia
બુધવાર, 20 જુલાઈ 2016 (12:30 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલનો આજે જન્મદિવસ  છે. પરંતુ તે આજે પોતાનો જન્મ દિવસ નહીં ઉજવે. હાર્દિકે પોતાનો જન્મ દિવસ નહીં ઉજવવા અંગે જણાવ્યું છે કે આંદોલન દરમ્યાન કેટલાક પાટીદારો શહિદ થયા હતા. જેના કારણે હું મારો જન્મદિવસ નહીં ઉજવું.

હાલ હાર્દિક શરતી જામની પર મુક્ત છે અને રાજસ્થાનના ઉદયપુરમાં રહી રહ્યો છે. ત્યારે તે  પોતાના જન્મ દિવેસ શ્રીનાથજી દર્શન કરવા જવાનો છે. તેના જન્મ દિવસે હાર્દિકના માતા રક્તદાન કેમ્પમાં હાજરી આપવા માટે સુરત જવાના હોઇ, તેઓ પણ હાર્દિક સાથે નહીં હોય.

હાર્દિક હાલ ઉદયપુરમાં છે. ત્યાં પણ વિવિધ સમાજ દ્વારા તેનું સન્માન કરવામાં આવી રહ્યું છે. હાર્દિક અહીં સલામતી અનુભવી રહ્યો છે. તે અહીંથી જ તેના આંદોલનની આગામી રણનીતિ નક્કી  કરશે. સાથે પાટીદાર સભ્યો સાથે સંપર્કમાં રહેશે અને પોતાનું આંદોલન ચલાવશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments