Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રીમાં અસામાજિક તત્વો માટે, પોલીસનો એક્શન પ્લાન તૈયાર

Webdunia
શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024 (10:09 IST)
Navratri Action Plan- ગુજરતનો પારંપરિક શારદીય નવરાત્રિનો પર્વ શરૂ થશે ત્યારે આ તહેવારને લઇને પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં મહિલાઓ અને યુવતીઓની સલામતીને લઇ પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. નવરાત્રીમાં અસામાજિક તત્વોની ખેર નથી. 
 
પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ચાંપતી નજર
સમગ્ર કામગીરીની માહિતી આપતા મહિલા પોલીસના ACP હીમાલા જોષીએ જણાવ્યુ હતુ કે અમદાવાદમાં નવરાત્રી પહેલા મહિલા સુરક્ષા પર પોલીસએ એક્શન પ્લાન બનાવ્યો છે. આ નવરાત્રીમાં છેડતી કરનારા રોમિયોને ભારે પાઠ ભણાવવામં આવશે. ઉપરાંત યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાને લઇ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ચાંપતી નજર રાખશે.
 
ખેલૈયાઓની સુરક્ષા માટે ઠેર-ઠેર CCTV કેમેરા લગાવવામાં આવશે
ગરબા સ્થળની આજુબાજુમાં સીસીટીવી લાગેલા છે કે કેમ તે ચેક કરવામાં આવશે. ચાર રસ્તા તેમજ જ્યાં અંધારુ વધારે હોય તેવા રસ્તાઓ પર પોલીસની ખાસ નજર રહેશે
 
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના એસીપી હિમાલા જોશીએ જણાવ્યુ કે  ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા  મહિલા પોલીસની ટીમ તૈયાર કરવામાં આવી છે જેમાં મહિલા પોલીસ ડિશનલ ડ્રેસમાં ચાંપતી નજર રાખશે
 
એસીપીએ વધુમાં જણાવ્યું કે, કોઇ પણ મહિલાને કોઈ વ્યક્તિ છેડતી કરતો હોય કે ગેરવર્તન કરે તો તેની યુવતીએ તાત્કાલિક જાણ કરવી જોઈએ. જેથી પોલીસ આ બાબતે યોગ્ય પગલા ભરી શકે. આ બાબતે અમે જાગૃતી ફેલાવી રહ્યા છે કોઈ તેમજ નવરાત્રી દરમ્યાન 181 પર કેટલા ફોન આવ્યા તેનું પણ મોનિટરીંગ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકાર નવરાત્રિ 'ગરબા' લઈને એક્શનમાં, આયોજકો માટે જાહેર કર્યા નવા નિયમો

Navratri Decoration: માતાના આગમન માટે મંદિરને આ રીતે શણગારો

નવરાત્રી 9 દિવસ કેમ ઉજવાય છે

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

આગળનો લેખ
Show comments