Webdunia - Bharat's app for daily news and videos

Install App

Navratri 2019 kalash Sthapna muhurat : આ શારદીય નવરાત્રિમાં ક્યારે કરશો ઘટસ્થાપના, જાણો શુભ મુહુર્ત

ધર્મ ડેસ્ક
શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019 (12:36 IST)
અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપ્રદાથી શરૂ થનારા શારદીય નવરાત્રિ 29 સપ્ટેમ્બર રવિવારથી શરૂ થવા જઈ રહી છે. ઘટ સ્થાપના માટે શુભ મુહુર્ત આ પ્રકારનુ છે. 
 
ચંચલ - સવારે 7.48થી 9.18 સુધી 
લાભ - સવારે 9.18થી 10.47 સુધી 
અમૃત - સવારે 10.47થી 12.17 સુધી 
શુભ - બપોરે 13.27 થી 15.16 સુધી 
 
સાંજે 18.15થી 19.46 સુધી શુભ છે. 
 
રાત્રે જો અમૃત ચોઘડિયામાં સ્થાપના કરવા માંગો છો તો એ માટે 19.46થી 21.16 સુધીનો સમય ઠીક છે.  
 
આ મુહુર્ત ઈન્દોર અક્ષાંશ અને રેખાંશ પરથી આપવામાં આવ્યુ છે.  જો તમે તમારા શહેરનુ જાણવા માંગો છો તો ચોઘડિયાના શરૂઆતના સમયમા લગભગ 15 મિનિટ વધારીને નક્કી કરી શકો છો  
 
સ્થિર વૃશ્ચિક લગ્ન - 09.55 થી 12.10 સુધી 
સ્થિર લગ્ન કુંભ - 16.03થી 12.10 સુધી 
સ્થિર લગ્ન કુંભ - 16.03 થી 17.36 સુધી 
સ્થિર વૃષભ લગ્ન - 20.48થી 22.46 સુધી 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments