Webdunia - Bharat's app for daily news and videos

Install App

સમય ઓછો હોય તો કેમ કરીએ દુર્ગા સપ્તશી પાઠ ?

Webdunia
ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (15:32 IST)
દુર્ગા સપ્તશીનો વિધિપૂર્વ્ક કરેલ પાઠ જીવનમાં અન્ન ધન વસ્ત્ર યશ શૌર્ય શાંતિ અને મનવાંછિત ફળ આપે છે. વિશેષકરીને નવરાત્રમાં પહેલા દિવસ કળશ સ્થાપના પછી દુર્ગા સપ્તશીના તેર અધ્યાયનો પાઠ કરાવનો વિધાન છે. રહસ્યાધ્યાય મુજબ જે માણસને પૂરા દિવસમાં પૂરા પાઠ કરવાનો સમય ના મળે  તો રે એક દિવસ માત્ર ચરિત્રનો તથા બીજી દિવસે શેષ ચરિત્રિનો પાઠ કરી શકે છે. 
 
દરરોજ પાઠ કરતા માણસ એક દિવસમાં પૂરો પાઠ ન કરી શકે તો તે એક બે ,એક ,ચાર ,બે અને બે અધ્યાયોનો ઓછાથી સાત દિવસોમાં પાઠ પૂરા કરી શકે છે. સંપૂઓર્ણ દુર્ગા સપતશી પાઠ કરતા  દેવી કવચ ,અર્ગાલાસ્ત્રોત કીલકમનો પાઠ કરીને દેવી સૂક્ત્તમ વાંચી શકે છે. 
 
પણ નવરાત્રમાં દુર્ગા કવચ દરેક દેવી ભક્તોને વાંચવું જોઈએ. સમયની અછત હોય તો માત્ર સૂકતમથી પણ ભગવતીની આરાધના કરીને તેને પ્રસન્ન કરી શકાય છે. દેવી સૂક્તમથી પહેલા જો સતમો અધ્યાય વાંચી લેતો વધુ લાભકારી રહે છે. 
 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments