Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓછી વરસાદની શકયતા, દેશમાં પાણીનો દુકાળ

Webdunia
સોમવાર, 24 જૂન 2019 (08:10 IST)
ગરમીથી ઝઝૂમી રઘ્યા દિલ્હી એનસીઆરના લોકોને સોમવારથી રાહત મળવાની આશા છે. મોસમ વિભાગના મુજબ આવતા ચાર દિવસ સુધી દિલ્હીમાં વરસાદ થવાની શકયતા છે. 
 
દેશના 20 રાજ્યોમાં માનસૂન પહોંચી ગયું. જ્યારે દિલ્હી સાથે કેટલાક રાજ્યોમાં લોકોને હવે પણ માનસૂનની રાહ જોઈ રહ્યા છે. દિલ્હી એનસીઆરમાં માનસૂન 
 
પહોંચવાની સામાન્ય તારીખ 29 જૂન છેૢ 
 
મોસમ વિભાગના પૂર્વાનુમાનમા6 કહ્યુ6 ચે કે રવિવારની રાત્રે કરતા સોમવારે વધારે વરસાદ થવાના શકયતા મજબૂત થઈ છે. તેને જોતા સોમવાર સુધી ગર્મીથી રાહત મળવાની આશા છે. તેનાથી તાપમાન નીચે 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 
 
પૂર્વ અને ઉત્તર પૂર્વ સંભાગમાં પૂર્વોત્તરના રાજ્ય બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ આવે છે. આ બધા ક્ષેત્રોમાં ઓછી વરસાદ થઈ. મધ્ય ભારતના 10 ઉપ સંભાગમાંથી માત્ર ઓડિશામાં સામાન્ય વરસાદ થઈ છે. મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્ર સાથે ચાર ઉપ સંભાગમાં ખૂબ ઓછી વરસાદ થઈ છે. 
આ ક્ષેત્રોના જળાશયમાં ભડારણ નીચ સ્તર પર પહોચવાના કારણે સૂકા જેવી સ્થિતિ છે. 
પૂર્વી મધ્ય પ્રદેશના ઉપસંભાગમાં ખૂબ ઓછી વર્ષા છે. મધ્ય ગુજરાત, સૌ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ભસવાનું બંધ

ગુજરાતી જોક્સ -

શિક્ષકઃ બસ ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફરક છે

ગુજરાતી જોક્સ - સાત બાળક

Budget Holidays in India- તમે માત્ર 2500 રૂપિયામાં જયપુર અને અજમેરની મુલાકાત લઈ શકો છો, તરત જ તમારી ટ્રિપ પ્લાન કરો

વધુ જુઓ..

નવીનતમ

શિયાળ અને કાગડો

એક મહિના સુધી રોજ ચાવીને ખાવ કઢી લીમડો, દૂર થઈ જશે આરોગ્ય સાથે જોડાયેલી આ સમસ્યા

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આગળનો લેખ
Show comments