Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજસ્થાનના પાલીમાં બેકાબૂ ટ્રેલરે શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા, 5ના મોત, 4 ઘાયલ

Webdunia
સોમવાર, 15 ઑગસ્ટ 2022 (11:05 IST)
રાજસ્થાનના જોધપુર ડિવિઝનના પાલી જિલ્લામાં એક મોટા માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને ચાર ઘાયલ થયા છે. આ ઘટના પાલી જિલ્લાના રોહત પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. તમામ મૃતકો અને ઘાયલો બાબા રામદેવરાના મેળામાં દર્શન કરવા જઈ રહ્યા હતા. દરમિયાન બેકાબુ ટ્રેલરનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, પાલી જિલ્લાના રોહત પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દેવતા બાબા રામદેવના દર્શન કરવા જઈ રહેલા ભક્તોને એક બેકાબૂ ટ્રેલરે કચડી નાખ્યા હતા. તમામ શ્રદ્ધાળુઓ રસ્તા પર ભંડારા તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલું એક બેકાબૂ ટ્રેલર તેમની ઉપર ચડી ગયું હતું.આ અકસ્માતમાં 5 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ચારને ઈજાગ્રસ્ત હાલતમાં પાલીની બાંગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - પ્રેસ રિપોર્ટર

ગુજરાતી જોક્સ - ત્રણ વાગ્યે પ્લમ્બરને ફોન

ગુજરાતી જોક્સ - "ડૉક્ટર પાર્ટીમાં ગયા

ગુજરાતી જોક્સ - બેંક કેમ ન લૂંટી

ગુજરાતી જોક્સ - નાગ પાંચમ

વધુ જુઓ..

નવીનતમ

શા માટે લગ્નમાં વર-કન્યા એકબીજાને વરમાળા પહેરાવે છે, શું તમે જાણો છો આ રિવાજ પાછળનું કારણ?

Rose Day 2025- Rose Day પરઆ સુંદર ડ્રેસને સ્ટાઇલ કરો, જુઓ ડિઝાઇન

ગ્રીન ટી શૉટ ઘરે જ તૈયાર કરો, તમને સ્વાદની સાથે પોષણ પણ મળશે.

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

Essay on Artificial Intelligence અથવા AI નુ ભવિષ્ય, તકો અને સંકટ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમા AI ના યોગદાન પર નિબંધ

આગળનો લેખ
Show comments