Webdunia - Bharat's app for daily news and videos

Install App

UK એ પુછ્યુ - કંઈ જેલમાં રાખશો માલ્યાને, મોદી બોલ્યા - જ્યા તમે ગાંધી-નેહરુને કેદ કર્યા હતા

Webdunia
મંગળવાર, 29 મે 2018 (11:04 IST)
વિજય માલ્યા મામલે બ્રિટનની કોર્ટ દ્વારા ભારતીય જેલ પર કરવામાં આવેલી ટિપ્પણી પર સોમવારે સુષમા સ્વરાજે નિવેદન આપ્યુ. સુષમાએ જણાવ્યુ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટિશ પીએમ સાથે મુલાકાત કરી તો બ્રિટિશ પી.એમ. એ મોદીને કહ્યુ હતુ કે તમે માલ્યાને કંઈ જેલમાં મુકશો. પ્રત્યાર્પણ પહેલા અમે ભારતીય જેલોની તપાસ કરીશુ. 
 
ત્યારે મોદી કહ્યુ હતુ કે માલ્યાને અમે એ જ જેલોમાં મુકીશુ જ્યા તમે બ્રિટિશ હુકૂમત સમયે મહાત્મા ગાંધી અને પંડિત નહેરુ જેવા નેતાઓને બંધ રાખ્યા હતા. તેથી તેમના પર સવાલ ન ઉઠાવશો. આ દરમિયાન એક પત્રકારે જ્યારે સુષમાને વિજય માલ્યાના ભારત પરત આવવાની વાત કરી તો સુષમાએ કહ્યુ કે ભારત તરફથી કાયદાકીય લડાઈ ચાલુ છે. અમે બ્રિટનને પ્રત્યર્પણની ભલામણ મોકલી આપી છે. 

સંબંધિત સમાચાર

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments