Webdunia - Bharat's app for daily news and videos

Install App

UK એ પુછ્યુ - કંઈ જેલમાં રાખશો માલ્યાને, મોદી બોલ્યા - જ્યા તમે ગાંધી-નેહરુને કેદ કર્યા હતા

વિજય માલ્યા
Webdunia
મંગળવાર, 29 મે 2018 (11:04 IST)
વિજય માલ્યા મામલે બ્રિટનની કોર્ટ દ્વારા ભારતીય જેલ પર કરવામાં આવેલી ટિપ્પણી પર સોમવારે સુષમા સ્વરાજે નિવેદન આપ્યુ. સુષમાએ જણાવ્યુ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટિશ પીએમ સાથે મુલાકાત કરી તો બ્રિટિશ પી.એમ. એ મોદીને કહ્યુ હતુ કે તમે માલ્યાને કંઈ જેલમાં મુકશો. પ્રત્યાર્પણ પહેલા અમે ભારતીય જેલોની તપાસ કરીશુ. 
 
ત્યારે મોદી કહ્યુ હતુ કે માલ્યાને અમે એ જ જેલોમાં મુકીશુ જ્યા તમે બ્રિટિશ હુકૂમત સમયે મહાત્મા ગાંધી અને પંડિત નહેરુ જેવા નેતાઓને બંધ રાખ્યા હતા. તેથી તેમના પર સવાલ ન ઉઠાવશો. આ દરમિયાન એક પત્રકારે જ્યારે સુષમાને વિજય માલ્યાના ભારત પરત આવવાની વાત કરી તો સુષમાએ કહ્યુ કે ભારત તરફથી કાયદાકીય લડાઈ ચાલુ છે. અમે બ્રિટનને પ્રત્યર્પણની ભલામણ મોકલી આપી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments