rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"મન કી બાત" માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી
નવી દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે, 'મનકી બાત ચાયકે સાથ'કાર્યક્રમ દ્વારા જાહેર જનતાને સંબોધન કરી રહ્યા છીએ. કાર્યક્ર્મથી સંકળાયેલે દરેક જાણકારી 
 
* આજે 26 નવેમ્બર આપણો સંવિધાન દિવસ છે.
* 26/11 અમારા બંધારણ દિવસ છે
* આજનો દિવસ સંવિધાન બનાવનાર લોકોનું સ્મરણ કરવાનો દિવસ છે.
* નાના નાના બાળકો દેશની સમસ્યાને સમજવા લાગ્યા છે. 
* ચિલ્ડ્રન્સ ડે પર કર્ણાટકના બાળકો સાથે વાતચીત કરવાની તક હતી.
* આ "મન કી વાત" ની 38 મી એપિસોડ છે.
* 15 ડિસેમ્બરે સરદાર પટેલની પુષ્ણતિથિ છે. 4 ડિસેમ્બર નેવી ડે છે. તેથી નેવી ડે સાથે જોડાયેલા લોકોને અભિનંદન આપ્યા 
* નદી અને સમુદ્ર આપણા આર્થિક અને સામાજિક વિકાસ માટે મહ્તત્વના છે
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે મોદીજી કે મનકી બાત, ચાયકે સાથ' કાર્યક્રમમાં જોડાશે આ નેતાઓ