Biodata Maker

દિલ્હી આવી રહી મહાકૌશલ એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 6 ઘાયલ

Webdunia
ગુરુવાર, 30 માર્ચ 2017 (07:44 IST)
મહાકૌશલ એક્સપ્રેસ(12189)ના 8 ડિબ્બા પાટાથી ઉતર્યા . આ દુર્ઘટનામાં આશરે છ લોકો ઘાયલ થયા છે. જેને સ્થાનીય હોસ્પીટલમાં ભરતી કરવાયું છે. જણાવી રહ્યું છે કે મહાકૌશલ એક્સપ્રેસ ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લામાં સ્થિત કુલપહાડ રેલ્વે સ્ટેશન પાસે ડિરેલ થઈ ગઈ હતી. ટ્રેનના 8  ડબ્બા પાટાથી ઉતરી ગયા છે. જેમાં 4 એસી અને  જનરલ  ડબ્બા છે. દુર્ઘટનાના શિકાર થઈ ટ્રેન મધ્યપ્રદેશના જબલપુરથી દિલ્લીથી નિજામુદ્દીન જઈ રહી હતી. મહાકૌશલ એક્સપ્રેસ રાત્રે અંદાજે 2:30 વાગ્યાની આસપાસ મહોબા જિલ્લાના કુલપહાડ રેલવે સ્ટેશન પાસે પહોંચી ત્યારે આ અકસ્માત થયો હતો. 
 
મહોબાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે રેલવે, સ્થાનિક પોલીસ તથા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેલવે તંત્રના જણાવ્યા પ્રમાણે, એક રિલીફ ટ્રેનને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

આગળનો લેખ
Show comments