Webdunia - Bharat's app for daily news and videos

Install App

માલિકે પોતાની 6200 કરોડની સંપતિ કર્મચારીઓને વહેંચી

Webdunia
શુક્રવાર, 11 ઑગસ્ટ 2023 (18:36 IST)
એવા ઘણા ઓછા લોકો જોવા મળે છે જે તેમની આખી સંપત્તિ તેમના કર્મચારીઓમાં વહેંચી નાખે છે અને આરામથી ઘરે બેસી જાય છે. જી હા અમે વાત કરવા જઈ રહ્યા છે શ્રીરામા ગ્રુપના સંસ્થાપક આર. ત્યાગરાજનની. જેણે તેમની હજારો કરોડની સંપત્તિ કંપનીના 44 કર્મચારીના વચ્ચે વહેંચી નાખી. ખાસ વાત આ છે કે તેમની પાસે તેમનો મોબાઈલ ફોન પણ નથી. 
 
તે મુખ્ય રૂપથી તેમની સરળા જીવન શૈલી માટે ઓળખાય છે. તમને જાણીને ચોંકી જશો કે જેણે જે સંપત્તિ બનાવી હતી. તે ગરીબ લોકોને ઉધાર આપીને બનાવી હતી. તે એવા લોકોને લોન આપતા હતા જેણે બેંક કર્જા આપવાથી ના પાડી દેતા હતા. જેણે તે લોકોને લોન આપતા સમયે તેમના એસઆઈઆઈએલ સ્કોરની તપાસ નથી કરી. 
 
44 કર્મચરીઓના વચ્ચે વહેચયા 6200 કરોડ રૂપિયા 
આજે તે આર ત્યાગરાજનએ તેમની આખી સંપતિ કંપનીના 44 કર્મચારીઓમાં સમાન વહેચી દીધા. જો 6200 કરોડ રૂ.ની નેટવર્થને 44 કર્મચારીઓમાં સમાન રીતે વહેંચવામાં આવે તો દરેક કર્મચારીને રૂ. 141 કરોડ મળશે.

તેણે માત્ર $5,000, એક ઘર અને એક કાર પોતાની સાથે રાખી હતી. આર તાયગરાજનએ વર્ષા 2013માં ભારતના ત્રીજા સર્વોચ્ચા નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી પણ સમાનિત કર્યા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સવારે આ રીતે એક ચપટી હળદરનું સેવન કરો, તમારા સ્વાસ્થ્યને મળશે અનેક ફાયદા

5 મિનિટમાં ચેહરો ચમકાવશે આ 11 નેચરલ ઘરેલૂ ટીપ્સ

વધતા વજનથી શરમ અનુભવો છો? આ પાણીને તમારા આહારમાં કરો સામેલ, ચરબી થશે ગાયબ

Anti aging tips - 50 થી વધુ વયની સ્ત્રીઓ માટે સવારની ત્વચા સંભાળની રૂટિન

ક અક્ષર પરથી છોકરીઓના નામ

વધુ જુઓ..

નવીનતમ

અનંત-રાધિકાના સંગીતના સૌથી મોઘા સ્ટાર જસ્ટીન બીબર, વાર્ષિક 2350 કરોડની કમાણી કરનાર જસ્ટિન બીબરની નેટવર્થ કેટલી ?

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

તો આ કારણે સોનાક્ષી સિન્હાના લગ્નમાં નહોતો આવ્યો લવ સિન્હા, બહેનના સાસરીપક્ષ તરફથી સમસ્યા

આગળનો લેખ
Show comments