Webdunia - Bharat's app for daily news and videos

Install App

તેલંગાના દુષ્કર્મ હત્યા/ચારેય આરોપીઓનું 9મા દિવસે એનકાઉંટર, ઘટના રીક્રિએટ કરતી વખતે ભાગી રહ્યા હતા

Webdunia
શુક્રવાર, 6 ડિસેમ્બર 2019 (10:32 IST)
તેલંગાના દુષ્કર્મને ચારેય આરોપીઓનુ પોલીસે એનકાઉંટર કરી દીધુ છે. શમશાબાદ ના ડીસીપી પ્રકાશ રેડ્ડીના મુજબ પોલીસ આરોપીઓને લઈને એ અંડરબ્રિજ પર પહોંચી હતી જ્યા તેમણે ડોક્ટરને કેરોસીન નાખીને સળગાવી હતી. પૂછપરછ અને ઘટનાને રીક્રિએટ કરવા દરમિયાન આરોપી પોલીસના હથિયાર છોડાવીને ભાગવા લાગ્યા. તેમણે પોલીસ કર્મચારીઓ પર ફાયરીંગ કરી. આત્મરક્ષામાં પોલીસે જવાબી ફાયરિંગ કરી. જેમા ચારેય આરોપી માર્યા ગયા. સાઈબરાબાદ પોલીસ કમિશ્નર વીસી સજ્જનરે બતાવ્યુ કે ચારેય આરોપી શુક્રવારે સવારે 3 થી 6 વાગ્યા વચ્ચે પોલીસ કમિશ્નર વીસી સજ્જનરે જણાવ્યુ કે ચારેય આરોપી શુક્રવારે સવારે 4 થી 6 વાગ્યા વચ્ચે શાદનગર સ્થિત ચતનપલ્લીમાં એનકાઉંટરમાં માર્યા ગયા.  એક વરિષ્ઠ પોલીસ ઓફિસરે કહ્યુ કે ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. 
 
પોલીસનુ એનકાઉંટર આગળ ઉદાહરણ બનશે - પીડિતાની બહેન 
 
એનકાઉંટરના સમાચાર મળ્યા પછી પીડિતના પિતાએ કહ્યુ - અમારી બાળકીને મરીને 10 દિવસ થઈ ગયા. તેલંગાના સરકાર, પોલીસ અને જે લોકો મારી સાથે ઉભા હતા તેમને શુભેચ્છા. બીજી બાજુ પીડિતાની બહેને કહ્યુ કે આરોપી એનકાઉંટરમાં માર્યા ગયા. હુ આ સમાચારથી ખૂબ ખુશ છુ.  આ એક ઉદાહરણ રહેશે. આશા છેકે આગળ આવુ કહી નહી થાય હુ પોલીસ અને તેલંગાના સરકારનો આભાર માનવા માંગુ છુ. 
ઈશ્વરે કાયદા પહેલા આરોપીઓને સજા આપી - તેલંગાના કાયદા મંત્રી 
 
તેલંગાનાના કાયદા મંત્રી એ ઈન્દ્રાકરણ રેડ્ડીએ એક ન્ય્ઝ ચેનલને કહ્યુ - ભગવાને કાયદ પહેલા સજા આપી. આરોપીને. તેમની સાથે જે થયુ તેનો આખુ હિન્દુસ્તાન ખુશ છે. ટીવીમાં અમે આરોપીઓને જોયા છે.  તેમની સાથે જે થયુ તેનાથી હિન્દુસ્તાન ખુશ છે. ટીવીમાં અમે જોયુ કે આરોપી પોલીસના હથિયાર લઈને ભાગવાની કોશિશ કરી રહ્યા હતા. જે થયુ સારુ થયુ.  

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments