Webdunia - Bharat's app for daily news and videos

Install App

તબલીઘી જમાત ફરીથી ચર્ચામાં- કોઈ વિદેશીને ભારતીય વીઝા મેળવવાનો કોઈ અધિકાર નથી

Webdunia
શુક્રવાર, 22 એપ્રિલ 2022 (12:35 IST)
સુપ્રીમ કોર્ટ તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનાર 35 દેશના લોકોને આવતા 10 વર્ષ સુધી બ્લેક લિસ્ટમાં કરવા સામે દાખલ અરજીઓ પર સુનવણી કરી રહી હતીૢ કેંદ્રની તરફથી રજૂ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ પીઠને જણાવ્યુ કે બીજા આપવુ કે તેને નકારવો આ એક કાર્યકારી નિર્ણય છે. 
 
સરકાર એવ ઉકેલ શોધી રહી છે જેથી રાષ્ટ્રીય હિત અને વિદેશી નાગરિકોના હિતોનું રક્ષણ થાય. વિદેશી નાગરિકો તરફથી હાજર રહેલા એડવોકેટ સીયુ સિંઘે જણાવ્યું હતું કે સેંકડો વિદેશી નાગરિકોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે અને તેઓ આગામી દસ વર્ષ સુધી વિઝા માટે અરજી કરી શકશે નહીં.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments