Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુહાગરાતે પતિ-પત્નીના મોત મુદ્દે મોટો ખુલાસો

Webdunia
સોમવાર, 5 જૂન 2023 (17:18 IST)
સુહાગરાતે પતિ-પત્નીના મોત મુદ્દે મોટો ખુલાસો - કેસરગંજના ગોહડિયા નંબર ચારના ટેપરહન પુરવામાં એક એવી ઘટના બની કે લોકો ચોંકી ગયા. ત્યાં રાત્રે સૂવા ગયેલા દુલ્હા-દુલ્હન સવારે મૃત મળ્યા. 
 
કેસરગંજ થાના હેઠણ ગ્રામ પંચાયત ગોહડિયા નંબર 4ના ટેપરાહન પુરવાના નિવાસી પ્રતાપનુ લગ્ન 30 મે 2023ને ગોહડિયા નંબર બે નિવાસી પુષ્પા પુત્રી રામાવતીના લગ્ન પૂર્ણ વિધિથી થયો. 
 
31 મેની સાંજે વહુ દેખાઈના કાર્યક્રમ પણ પુરા થયા. 31મે ની રાત્રે આશરે 11.00 વાગ્યે વર-વધુ સૂવા માટે તેમના રૂમમાં ગયા. ગુરૂવારની સવારે મોડે સુધી જ્યારે જ દુલ્હા-દુલ્હન નથી ઉઠ્યા. તો છોકરાની માતાએ બારણો ખડખડાવ્યા પણ કોઈ આવાજ નથી આવી. આખરે પરિવારવાળાએ બારણુ તોડી નાખ્યુ તો સુહાગરાતની સેજ પર જ દુલ્હા-દુલ્હનનું મોત થઈ ગયો હતો. 
 
મોતનુ કારણ રૂમમાં ઑક્સીજનની કમી જણાવવામાં આવી રહી છે. આ મામલે કૈસરગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર રાજનાથ સિંહે જણાવ્યું કે બંનેનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. જો કે હજુ પણ પોલીસને કેટલીક આશંકા છે. આ અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. 

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments