Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુહાગરાતે બેડ પરથી મળી નવદંપતીની લાશ

marriage
, રવિવાર, 4 જૂન 2023 (15:54 IST)
કેસરગંજના ગોહડિયા નંબર ચારના ટેપરહન પુરવામાં એક એવી ઘટના બની કે લોકો ચોંકી ગયા. ત્યાં રાત્રે સૂવા ગયેલા દુલ્હા-દુલ્હન સવારે મૃત મળ્યા. 
 
કેસરગ&જ થાના હેઠણ ગ્રામ પંચાયત ગોહડિયા નંબર 4ના ટેપરાહન પુરવાના નિવાસી પ્રતાપનુ લગ્ન 30 મે 2023ને ગોહડિયા નંબર બે નિવાસી પુષ્પા પુત્રી રામાવતીના લગ્ન પૂર્ણ વિધિથી થયો. 
 
31 મેની સાંજે વહુ દેખાઈના કાર્યક્રમ પણ પુરા થયા. 31મે ની રાત્રે આશરે 11.00 વાગ્યે વર-વધુ સૂવા માટે તેમના રૂમમાં ગયા. ગુરૂવારની સવારે મોડે સુધી જ્યારે જ દુલ્હા-દુલ્હન નથી ઉઠ્યા. તો છોકરાની માતાએ બારણો ખડખડાવ્યા પણ કોઈ આવાજ નથી આવી. આખરે પરિવારવાળાએ બારણુ તોડી નાખ્યુ તો સુહાગરાતની સેજ પર જ દુલ્હા-દુલ્હનનું મોત થઈ ગયો હતો. 
 
મોતનુ કારણ રૂમમાં ઑક્સીજનની કમી જણાવવામાં આવી રહી છે. રૂમમાં લગ્નના ઘણુ બધુ સામાન ખચાખચ ભરેલુ હતુ અને હવા માટે કોઈ જગ્યા નથી હતી તેના કારણ દમ ધૂંટીને બન્નેના મોત થઈ ગયા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જામનગરની રોશનીએ બોરવેલમાં જ જીવ ગુમાવ્યો