Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈ રામના નામના ઝંડા લગાવેલા હતા તે વાહનો પર પથ્થરમારો

Webdunia
સોમવાર, 22 જાન્યુઆરી 2024 (10:01 IST)
- મુંબઈ રામના નામના ઝંડા લગાવેલા હતા તે વાહનો પર પથ્થરમારો 
- મોડી રાત્રે બદમાશોએ હંગામો મચાવ્યો
- 'અલ્લાહ હુ અકબર'ના નારા
 
Mumbai news- મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ નજીકના મીરા રોડ વિસ્તારમાં રવિવારે (21 જાન્યુઆરી) મોડી રાત્રે બદમાશોએ હંગામો મચાવ્યો હતો. જે વાહનો પર શ્રી રામના નામના ઝંડા લગાવેલા હતા તે વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બદમાશો દ્વારા કરાયેલા હંગામાને કારણે વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બદમાશોએ તોડફોડ કરતી વખતે રસ્તા પર 'અલ્લાહ હુ અકબર'ના નારા લગાવ્યા હતા. હંગામાના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments