Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ram Mandir Pran Prathistha ગુજરાતમાં દિવાળી જેવો માહોલ

Ram Mandir Pran Prathistha  ગુજરાતમાં દિવાળી જેવો માહોલ
, સોમવાર, 22 જાન્યુઆરી 2024 (09:24 IST)
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ લોકોમાં અનેરો માહોલ
ભૂજમાં રામમંદિરનું રેત શિલ્પ તૈયાર કરાયું
સુરતમાં 9999 હીરાની દીવાલમાં રામમંદિરની બનાવી પ્રતિકૃતિ

Ram Mandir Pran Prathistha- શ્રી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે અયોધ્યાના મંદિરમાં રામલલાના અભિષેક માટે 'શુભ મુહૂર્ત' અથવા શુભ સમય 22 જાન્યુઆરીએ બપોરે 12.30 વાગ્યે છે. ધાર્મિક વિધિઓ બપોરે 12:20 વાગ્યે શરૂ થશે અને બપોરે 1 વાગ્યે સમાપ્ત થવાની અપેક્ષા છે. રામલલાની મૂર્તિને 17 જાન્યુઆરીની રાત્રે ગર્ભગૃહની અંદર લાવવામાં આવી હતી અને 18મીએ તેની સ્થાપના કરવામાં આવે તેવી શક્યતા છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતથી અયોધ્યા માટે આ ટ્રેન, આસ્થા' ટ્રેન, જાણો કઇ તારીખથી ટ્રેન ઊપડશે