Webdunia - Bharat's app for daily news and videos

Install App

જહાંગીરપુરી હિંસા બાબતમાં અત્યાર સુધી 23ની ધરપકડ તપાસ કરશે 14 ટીમ

Webdunia
સોમવાર, 18 એપ્રિલ 2022 (13:49 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર છે. સમાચાર છે કે આ દરમિયાન તેની સાથે વિશ્વ સ્વાસ્થયના પ્રમુખ ટ્રેડિસ અધાનોમ ઘેબ્રેયસસ પણ હશે. આ દરમિયાન ગૃહરાજ્યમાં વિકાસ પરિયોજનાઓની આધારશિલા રાખશે. 
 
રાજદાની દિલ્હીના જહાંગીરપુરી ક્ષેત્રમાં હિંસા કેસમાં અત્યાર સુધી 23 લોકોની ધરપકડ થઈ છે. સમાચાર છે કે આ સંબંધ બે કિશોરની પણ ધરપકડ કરી છે. હિંસા દરમિયાન 8 પોલીસકર્મી સાથે 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ખાસ પોલીસ આયુક્ત ક્રાઈમ બ્રાંચ રવિદ્ર યાદવએ જણાવ્યો છે કે દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચ અને જિલ્લા પોલીસ સંયુક્ત રૂપથી તપાસ ચાલી રહી છે.  

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments