Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત સરકારનો મોટો નિર્ણય: હોળી, દશેરા સહિત 21 તહેવારો પર ઐતિહાસિક સ્થળે ફ્રીમાં મુલાકાત લઈ શકશો

Taj Mahal
, સોમવાર, 18 એપ્રિલ 2022 (10:14 IST)
ઐતિહાસિક સ્મારક અને પુરાતત્વ સ્થળ પર હવે દશેરા, હોળી, મહિલા દિવસ, મકર સંક્રાતિ સહિત 21 ખાસ અવસરો પર ટિકિટ નહીં ખરીદવી પડે.
 
સરકારે 31 માર્ચ 2023 સુધી આ ઐતિહાસિક સ્થળ પર જવા માટે ખાસ 21 અવસર પર ટિકિટ નહીં લેવાનો આદેશ જાહેર કર્યો છે. તેની જાણકારી તમામ રાજ્યો અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને મોકલી દેવામાં આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં એક વર્ષની બાળકી પાણી ભરેલી ડોલમાં પડી,