Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shivshahir Babasaheb Purandare Death પદ્મ વિભૂષણ બાબાસાહેબ પુરંદરેનું 99 વર્ષની વયે નિધન, વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

Webdunia
સોમવાર, 15 નવેમ્બર 2021 (13:22 IST)
Shivshahir Babasaheb Purandare Deathજાણીતા ઈતિહાસકાર અને પદ્મ વિભૂષણથી સન્માનિત બલવંત મોરેશ્વર પુરંદરેનું આજે પુણેની હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 99 વર્ષના હતા. શિવ શાહિર બાબાસાહેબ પુરંદરેના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું, મારી પાસે આના માટે શબ્દો નથી.પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું, બાબાસાહેબ પુરંદરેના નિધનથી ઈતિહાસ અને સંસ્કૃતિની દુનિયાના એક યુગનો અંત આવ્યો છે. તેમના કારણે જ આવનારી પેઢીઓ છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલી રહેશે 
< >
 
Shivshahir Babasaheb Purandare Death
< >

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments