Dharma Sangrah

પંજાબમાં કેન્દ્રીય એજન્સીઓનું હાઈ અલર્ટ

Webdunia
સોમવાર, 20 ડિસેમ્બર 2021 (12:35 IST)
પંજાબ સરકાર (Punjab Goverment) એ હાઈ અલર્ટ(High Alert) આપ્યુ છે તેમને રાષ્ટ્રવિરોધી તત્વો પંજાબમાં ધાર્મિક લાગણીઓની નાપાલ યોજના કરી રહ્યા છે. તમામ ડેરા પ્રમુખો સિવાય તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે. 
 
મંદિરોથી લઈને ગુરુદ્વારા સુધી, સીસીટીવી કેમેરા લગાવવા અને ગ્રામ્ય સ્તરે સરપંચોને પણ ચેતવણી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે કે જો ગામ કે ધાર્મિક સ્થળોની આસપાસ કોઈ તોફાની તત્વો દેખાય તો તરત જ પોલીસને જાણ કરવી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments