Webdunia - Bharat's app for daily news and videos

Install App

શહીદોના પરિવારને 25 લાખ આપશે યોગી સરકાર

Webdunia
શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (13:37 IST)
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પુલવામાં હુમલામાં શહીદ થયેલા ઉત્તર પ્રદેશના જવાનોના પરિજનો માટે 25 લાખ રૂપિયાની રકમ આપવાનુ એલાન કર્યુ છે. યોગી સરકારે આ રીતે પત્ર લખ્યો છે. 
 
14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામાં એક આતંકી હુમલામાં સીઆરપીએફમાં કાર્યરત ઉત્તર પ્રદેશના 12 જવાન શહીદ થયા. તેમના બલિદાનને કોટિ કોટિ નમન. 
 
અમે આ સુનિચિત કરીશુ કે અમારા વીર જવાનોનુ બલિદાન વ્યર્થ ન જાય.  પ્રદેશના જે 12 વીર જવાન શહીદ થયા છે તેમાથી દરેકના પરિવારને 25 લાખ રૂપિયાની રાશિ અને પરિવારના એક વ્યક્તિને રાજ્ય સરકાર દ્વારા નોકરી આપવામાં આવશે. આ ઉપરાંત જવાનોના પૈતૃક ગામના સંપર્ક માર્ગનુ નામકરણ જવાનોના નામ પર કરાશે. 
 
શહીદ જવાનોનો અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. જેમા પ્રદેશ સરકારના એક મંત્રી, જિલાધિકારી અને વરિષ્ઠ પોલીસ અધીક્ષક પોલીસ અધીક્ષક રાજ્ય સરકારના પ્રતિનિધિ રૂપમાં હાજર રહેશે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments