Webdunia - Bharat's app for daily news and videos

Install App

ત્રણેય સેના પ્રમુખોએ CRPFના વીર શહીદોને આપી શ્રદ્ધાજલિ - પ્રધાનમંત્રી મોદીએ શ્રદ્ધાંજલિ આપી

Webdunia
શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (21:20 IST)
જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે. દિલ્હીના પાલમ એરપોર્ટ ખાતે શહીદોના પાર્થિવ શરીર પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદી, કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને સેના પ્રમુખ બીપીન રાવત પણ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી. તે સિવાય ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ શ્રદ્ધાંજલિ આપી હતી. અહીંથી જવાનોના નશ્વર દેશને પોત પોતાના ઘરે મોકલવામાં આવશે.

શહીદ જવાનોના એમના સંબંધિત રાજ્યો તથા મતવિસ્તારોમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે ત્યારે હાજર રહેવાની ભાજપશાસિત રાજ્યોના પ્રધાનો તથા સંસદસભ્યોને વડા પ્રધાન મોદીએ સૂચના આપી છે.
 
પુલવામા જિલ્લાના અવંતિપુરામાં ગુરુવારે બપોરે લગભગ સવા ત્રણ વાગ્યાના સુમારે પાકિસ્તાનસ્થિત જૈશ-એ-મોહમ્મદ સંગઠનના એક આત્મઘાતી હુમલાખોરે 350 કિલોગ્રામ વિસ્ફોટકો ભરેલી કાર સીઆરપીએફના જવાનોને લઈ જતી એક બસ સાથે અથડાવી મારી હતી.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments